________________
4
24...v...e
ભાલના ગામડાંઓમાં પૂ. સંતબાલજીની કલ્પના પ્રમાણે અન્યાયનો સામનો કરવાના
મહાયજ્ઞના પ્રથમ પુરોહિત બનનાર સ્વામી જ્ઞાનચંદ્રજીને
આ વિહારયાત્રાનો છઠ્ઠો ભાગ સાદર અર્પણ કરતાં
હું આનંદ અનુભવું છું.
મહાવીરનગર આ. કેન્દ્ર, ચિંચણી. તા. ૧૨ માર્ચ, ૨૦૦૨
મણિભાઈ બા. પટેલ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠ્ઠું