________________
સાધુતાની પગદંડી
પુસ્તક પાંચમું (સન ૧૯૫૩ના નવેમ્બરની ૨૨મી થી ૧૭ નવેમ્બર, ૧૯૫૬ સુધી)
“મનુષ્યનું મન એક એવી મૂડી છે, જે ધર્મથી જ સાચવી શકાય.”
- સંતબાલ
મણિભાઈ બાપુભાઈ પટેલ
સંપાદક મનુ પંડિત
પ્રકાશક મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.