________________
તા. ૧૩-૪-૧૯૫૪ : બુધેલ
તા. ૧૪-૪-૧૯૫૪ : ભેડ ભંડારિયા - હરિજન પ્રશ્ન
તા. ૧૬-૪-૧૯૫૪ : તનસા - ૨૫ હજાર એકર જમીન ભૂદાનમાં આપવા સરકારે જાહેરાત કરી, વિનોબાને એની તારથી ખબર આપી.
તા. ૧૭/૧૮-૪-૧૯૫૪ : વિહોર તા. ૧૯/૨૦-૪-૧૯૫૪ : વરેલ
તા. ૨૧-૪-૧૯૫૪ : ટાણાં
તા. ૨૨-૪-૧૯૫૪ : મઢડા તા. ૨૩/૨૪-૪-૧૯૫૪ : મોખડકા તા. ૨૫-૪-૧૯૫૪ : જમણવાવ
તા. ૨૬-૪-૧૯૫૪ : વાલુકડ
તા. ૨૭-૪-૧૯૫૪ : નોધણવદર
તા. ૨૮-૪-૧૯૫૪ : નવાગામ : ભૂમિદાન યજ્ઞનું મહત્ત્વ - મૂળશંકર ભટ્ટની
મુલાકાત
તા. ૨૯-૪-૧૯૫૪ : કુંભણ તા. ૩૦-૪-૧૯૫૪ : આંકોલાળી તા. ૧-૫-૧૯૫૪ : રાણપરડાં
તા. ૨૩-૫-૧૯૫૪ : ઘેટી
તા. ૪/૫-૫-૧૯૫૪ : આદપુર
તા. ૬/૭-૫-૧૯૫૪ : પાલિતાણા - વિવિધ સંસ્થાઓની મુલાકાત, જાહેર પ્રવચન,
કાર્યકર્તા સંમેલન
તા. ૮-૫-૧૯૫૪ : ગ્રીષ્મ સંસ્કાર તાલીમ શિબિર - વિવિધ પ્રવચનો
તા. ૯-૫-૧૯૫૪ : ભૂતેડિયા જોરસિંહ કવિના આશ્રમમાં
તા. ૧૦-૫-૧૯૫૪ : ભંડારિયા
તા. ૧૧-૫-૧૯૫૪ : ચોક
તા. ૧૨-૫-૧૯૫૪ : રાજપરા તા. ૧૩/૧૪-૫-૧૯૫૪ : જેસર તા. ૧૫-૫-૧૯૫૪ : જડકલા તા. ૧૬-૫-૧૯૫૪ : ટીપાવડલી
તા. ૧૭૧૮-૫-૧૯૫૪: મોટા ભમોદરા તા. ૧૯,૨૦-૫-૧૯૫૪ : ધોબા
૧૫