________________
તા. ૨૩/૨૪-૧૨-૧૯૫૩ માંડવા - ભાલ નળકાંઠા કાર્યકર્તાઓનું મિલન તા. ર૫-૧૨-૧૯૫૩ : લીંબડા તા. ૨૬-૧૨-૧૯૫૩: રંગોળા તા. ૨૭/૨૮-૧૨-૧૯૫૩: સણોસરા - ૪૦ ગામના કોળી ભાઈઓનું નાનાભાઈ
ભટ્ટના પ્રમુખપદે સંમેલન - અગત્યના સુધારણાના
ઠરાવો - લોકભારતી કાર્યકર્તા મિલન તા. ૩૦-૧૨-૧૯૫૩: રામધરી
સન : ૧૯૫૪ તા. ૩૧મી ડિસે. થી ૩ જાન્યુ, ૧૯૫૪: આંબલા વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો તા. ૪ થી ૬-૧-૧૯૫૪: સોનગઢ - જિથરી ઇસ્પિતાલની મુલાકાત, કલ્યાણજી
બાપા તથા કાનજી સ્વામીની સંસ્થા-મુલાકાત તા. ૭-૧-૧૯૫૪: મોટી સુરકા – કલ્યાણજી બાપા સાથે પ્રવાસમાં તા. ૮ ૯-૧-૧૯૫૪: શિહોર – વિવિધ પ્રવચનો થયાં તા. ૧૦-૧-૧૯પ૪ : રાજપરા તા. ૧૧-૧-૧૯૫૪: ભરતેજ તા. ૧૨-૧-૧૯પ૪ : નાલી તા. ૧૩-૧-૧૯૫૪ : ભાવનગરમાં પ્રવેશ - તા. ૧૬મીએ મહારાજશ્રીને નાકમાં તેમજ વધરાવળનું ઓપરેશન કરવામાં આવ્યું. આ મહિનાની આખર સુધી દવાખાનામાં રહેવું પડ્યું.
માંદગી દરમિયાન ભૂદાનનો કોટ પૂર્ણ થવા અંગેની ચિંતા - ચિંતન – રવિશંકર મહારાજની મુલાકાત - તા. ૨૬મીએ મણિબહેન પટેલ (સાણંદવાળા) નાકનું ઓપરેશન. રોજની ૨૫ ટુકડી ભૂદાન માટે નીકળે તેવી તીવ્રતા ઉપવાસ શરૂ કરેલ પરંતુ વજુભાઈ શાહ નારણદાસકાકા અને ઢેબરના પ્રયાસોથી પારણાં કર્યા. તા. ૨૬-૩-૧૯૫૪: નારાયણ દેસાઈની મુલાકાત - ભૂદાનનો કોટ પૂરો કરવાની
તીવ્રતા – પ૦ કાર્યકરોને પત્ર લખ્યા. તા. ૪-૪-૧૯૫૪ : ડૉ. ચતુર્વેદીએ તપાસ્યા. તા. ૬-૪-૧૯૫૪ થી તા. ૧૦-૪-૧૯૫૪ : વિવિધ મુલાકાતો તા. ૧૧-૪-૧૯૫૪ : મીઠા કેન્દ્રની મુલાકાત – શ્રી ઉ. ન. ઢેબર સાથે ભૂદાન
જમીન અંગેની ચર્ચા. તા. ૧૨-૪-૧૯૫૪ : ત્રણ માસે ભાવનગરમાં રોકાઈ ફરી વિહાર શરૂ કર્યો)
અધેવાલા
૧૪