SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા વિચાર કરવાનું કામ અમે તેના જાણકાર વિદ્વાન વાચકા ઉપર છેાડીએ છીએ. લેખકાની નિર્દોષતા જેમ ગ્રંથકારા પોતાના ગ્રંથને અંતે ગ્રંથમાં થએલાં સ્ખલને–ભૂલા માટે વિદ્યાના પ્રત્યે પ્રાર્થના કરી છૂટી જાય છે, ગ્રંથરચનાને લગતી પેાતાની પરિસ્થિતિનું સૂચન કરે છે, તેના અધ્યેતા અધ્યાપક વાચક વગેરેને આશીર્વાદ આપે છે, તેમ લેખકો પણ પુસ્તકોને અંતે એવા કેટલાક ઉલ્લેખેા કરે છે જેમાં તેમની પરિસ્થિતિ,નિર્દોષતા, આશીર્વાદ વગેરેના સમાવેશ થઇ જાય. એ શ્લોકો નીચે પ્રમાણે છે: 'अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहीनं लिखितं मयाऽत्र । मम दोषो न दीयते ॥' तत् सर्वमार्यैः परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥ ' 'यादृशं पुस्तके दृष्टं, तादृशं लिखितं मया । यदि शुद्धसशुद्धं वा મનવૃત્તિવરિત્રીવા, વટિયોસુલમ્ । ટેન જિહિત શાસ્ત્ર, રત્નેના પરિવાöત્ ।' ‘વદ્રમુષ્ટિ ટિશ્રીવા, મંદિધોમુલમ્ । જૈન જિલ્યતે શાસ્ત્ર, યત્નેન રિપાયેત્ ।।’ 'लघु दीर्घ पदहीण वंजणहीण लखाणुं हुइ, अजाणपणइ मूढपणह, पंडत हुई ते सुटु करी भणज्यो ।' લેખકાની શશાસ્ત્ર ઉપર અસર ૫૭ લેખકોના ભ્રાન્તિમૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર-વ્યાકરણ ઉપર થયાનાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ વિદ્યમાન છે. દા. ત. કેટલા યે લેખકે પ્રાચીન લિપિના હ્દ અને જીને વાસ્તવિક ભેદ ન સમજી શકવાને કારણે ચને બદલે છ અને છને બદલે સ્થ લખવા લાગ્યા; જેનું પ્રમાણ વધી પડતાં તેને સુધારવું અશક્ય માની વૈયાકરણાએ સૂત્રરચના દ્વારા બંને જાતના પ્રત્યેાગેને અપનાવી લીધા. પરિણામે સ૦ રથ્યા રહ્યા રચ્છા ત્યાદિ ધ્વ અને જી વાળાં રૂપા સ્વીકૃત થયાં. એ જ પ્રમાણે સિજય સિદ્ધ, વચ વ પ્રત્યાદિ પ્રયાગામાં લેખકાની વિસ્મૃતિને લીધે ચ પડી જતાં ઉપરની જેમ વિસરુચ-વાયત- ચઃ' સિન્ફ્રે ૮-૧-૨૦૧ ઇત્યાદિ સુત્રા દ્વારા બંને પ્રકારના પ્રયાગાના સંગ્રહ વૈયાકરણાએ કરી લીધા, એટલું જ નહિ પણ સંસ્કૃત કાષકારાએ પણ એ શબ્દાને પેાતાના કોષમાં સંગ્રહી લીધા છે. હસ્વ-દીર્ધ સ્વરા અને સંયુક્ત-અસંયુક્ત વ્યંજનાના વિપર્યાંસને અંગે પણ તેમને અનેક નિયમા ચેાજવા પડયા છે. આ સંબંધમાં વધારે ઊઁડાણથી તપાસ કરવામાં આવે તેા લેખકોના ભ્રાન્તિમૂલક અને વિસ્મૃતિભૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર ઉપર ધણા મોટા પ્રમાણમાં થએલી જણાશે. અહીં અમે પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનાં જ ઉદાહરણા આપ્યાં છે એથી કાઇએ એમ માની લેવાનું નથી કે સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર ઉપર લેખકાના લેખનની કશી યે અસર થઇ નથી. એના ઉપર પણ એની અસર થયા સિવાય રહી શકી નથી. લેખકાના ગ્રંથલેખનારંભ ભારતીય આર્ય સંસ્કૃતિના અનુયાયાએ કોઇ પણ કાર્યની શરૂઆત કાંઇ તે કાંઇ નાનું કે મેટું Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy