________________
૪૧
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રયોગમાં ગૌમૂત્રનો ઉપયોગ કરવો નહિ. કારણ કે ગૌમૂત્ર ખાર છે તેથી લાખ ફાટી જાય છે. ગૌમૂત્રનો પ્રયોગ લાખ વગરની શાઈ માટે છે. ગૌમૂત્ર પ્રત્યંતર છે.”
પાંચ પ્રકારઃ
બ્રહ્મદેશ, કર્ણાટક આદિ દેશોમાં જ્યાં તાડપત્રને સોઇયા વડે કરીને લખવાનો રિવાજ છે ત્યાં શાહીને બદલે નાળીએરની ઉપરની કાયલી કે બદામનાં ઉપરનાં છોતરાને બાળી તેની મેષને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલેકે કેતરીને લખેલા તાડપત્ર ઉપર એ મેષને પડી તેને કપડાથી સાફ કરતાં કતરેલે ભાગ કાળો રહે છે અને બાકીનું પાનું જેવું હોય તેવું થઈ જાય છે.
કાગળ-કપડા ઉપર લખવાની કાળી શાહી (૧) “જિતના કાજળ ઉતના બળ, તેથી દૂણ ગુંદ ઝળ.
જે રસ ભાંગરાને પડે, તે અક્ષરે અક્ષરે દીવા બળે. ૧.” (२) 'मध्यर्धे क्षिप सद्गुन्दं, गुन्दाधे बोलमेव च ।
શ્રાક્ષ-વીચારનોર્મત તમાકને ૧” (૩) બીઆલ અનઈ લખારસ, કાજલ વજલ(?) નઈ અંબારસ.
ભોજરાજ’ મિસી નિપાઈ, પાનઉ ફાઈ મિસી નવિ જાઈ. ૧. (૪) “લાખ ટાંક બીસ મેલ, સ્વાગપર ટાંક પાંચ મેલ,
નીર ટાંક દે સો લેઈ, હાંડીમેં ચડાઈએ;
જો લે આગ દીજે ત્યાં લે, ઓર ખાર સબ લીજે, લેટર ખાર વાલ વાલ, પીસકે રખાઈએ; મીઠા તેલ દીપ જાલ, કાજલ સે લે ઉતારે, નીકી વિધિ પિછાનીકે ઐસે હી બનાઈએ; ચાહક ચતુર નર, લિખકે અનુપ ગ્રંથ,
બાંચ બાંચ બાંચ રિઝ, રિઝ મોજ પાઈએ. ૧. –મસીવિધિ.૫૭ (૫) સ્યાહી પક્કીકરણવિધિઃ લાખ ચોખી અથવા ચીપડી લીજે પઈસા ૬, સેર તીન 'પાણીમેં નાખીજે સુવાગે પઈસા ૨ નાખી જે લોદર તીન પઈસા ૩નાખી જે પાણી તીન પાવ ઉતારેંઃ છે કાજલ પઇસા ૧ ઘેટી સુકાય દેણ પાછું શીતલ જલમેં ભીજેય દીજે સ્યાહી હોય ચેખી પકકી.”
(૬) “કાજલ ટાંક ૬, બીજાબાલ ટાંક ૧૨, ખેરને ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક ના, લતા પિથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક, નિબના ઘેટાસું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.”
કાગળ-કપડા ઉપર લખવાની શાહીના ઉપરોક્ત છ પ્રકારો પૈકી પુસ્તકને દીર્ધાયષી બનાવવા
પદ વાગે એટલે ટંકણખાર એમ ટિપણમાં જણાવેલું છે. પ૭ ડીને આ પ્રકાર એક વૈદકના મુદ્રિત ગ્રંથમાંથી ઉતર્યો છે. એ ગ્રંથનાં નામ અને સ્થળ યાદ નહિ હોવાથી લખ્યાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org