SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ નામ ૧૮૦ ૧૮૦ ૧૮૦ સકલ-તીર્થ-વંદના-વિવેચન જિનપ્રતિમાજીને બદલે ૧૨૦ જિનપ્રતિમાજીનું કથન કરેલ છે. અધોલોકે-ભવનપતિમાં રહેલા શાશ્વત ચૈત્યો અને પ્રતિમાજી ક્રમ ભવનપતિના જિનાલયની | પ્રત્યેકમાં] કુલ પ્રતિમાજીની | સખ્યા જિનબિંબ |_ સંખ્યા | અસુરકુમાર ૬૪,૦૦,૦૦૦ ૧,૧૫,૨૦,૦૦,૦૦૦ નાગકુમાર ૮૪,૦૦,૦૦૦ ! ૧૮૦ ૧,૫૧,૨૦,૦૦,૦૦૦ સુપર્ણકુમાર ૭૨,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૨૯,૬૦,૦૦,૦૦૦ વિદ્યુતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦. ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ અગ્રિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ઉદધિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ | દિકકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ પવનકુમાર ૯૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૭૨,૨૮,૦૦,૦૦૦ ૧૦| સ્વનિતકુમાર ૭૬,૦૦,૦૦૦] ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૭,૭૨,૦૦,૦૦૦ - | ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ – તિર્થાલોકમાં રહેલા ૩૨૫૯ શાશ્વત ચૈત્યો કઈ રીતે છે? – જેબૂદ્વીપમાં બધાં મળીને ૬૩૫ શાશ્વત ચૈત્યો છે. – ધાતકીખંડદ્વીપમાં બધાં મળીને ૧૨૭૦ શાશ્વત ચૈત્યો છે. – પુષ્કરવરાર્ધદ્વીપમાં બધાં મળીને ૧૨૭૦ શાશ્વત ચૈત્યો છે. – ધાતકીખંડદ્વીપમાં બંને તરફ એક-એક ઇષકાર પર્વતે એક-એક ચૈત્ય. – પુષ્કરવરાર્ધદ્વીપમાં બંને તરફ એક એક ઇષકાર પર્વત એક-એક ચૈત્ય - માનુષોત્તર પર્વત પર ચારે દિશામાં એક એક એમ કુલ ચાર ચૈત્યો. – આ રીતે અઢીદ્વીપમાં ૬૩૫ + ૧૨૭૦ + ૧૨૭૦ + ૨ + ૨ + ૪ – એ રીતે બધા મળીને કુલ - ૩૧૮૩ શાશ્વત ચૈત્યો થયા. – અઢી દ્વીપના આ ૩૧૮૩ શાશ્વત જિનાલયો ઉપરાંત – – નંદીશ્વર દ્વીપે - “પર' જિનાલય, રાજધાનીના - '૧૬' જિનાલયો. - કુંડલદ્વીપમાં ૪' જિનાલય, રૂચકદ્વીપમાં - “જ' જિનાલયો છે. ૦ તેથી ૩૧૮૩ + પર + ૧૬ + ૪ + ૪ મળીને ૩૨૫૯ ચૈત્યો થયા. જંબૂતીપ-ધાતકીખંડ-પુષ્કરવરાર્ધ દ્વીપના જિનાલયો સ્થાન જબૂઢીપ ઘાતકીખંડ] પુષ્કરાઈ | ૧ | મેરુપર્વત પર ૩૪ | ૩૪ | ૨ | ઉત્તરકુરુ-દક્ષિણકુરુ મ
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy