SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૪૦૦ ૧૫૬ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ -: દેવલોક સ્થિત શાશ્વત ચૈત્યો અને પ્રતિમાજીઓ :દેવલોકનો ક્રમ નામ | જિનાલયો | પ્રત્યેકમાં કુલ પ્રતિમાજી ક્રમ નામ સંખ્યા | જિનબિંબ સંખ્યા ૧ સૌધર્મ દેવલોક | ૩૨,૦૦,૦૦૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ ૨ ઇશાન દેવલોક | | ૨૮,૦૦,૦૦૦ ૧૮૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૩ સનસ્કુમાર દેવ | ૧૨,૦૦,૦૦૦ ૧૮૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ૪ માટેન્દ્ર દેવલોક { ૮,૦૦,૦૦૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ ૫ બ્રહ્મલોક દેવલોક | ૪,૦૦,૦૦૦ ૭,૨૦,૦૦,૦૦૦ ૬ લાંતક દેવલોક ૫૦,૦૦૦ ૯૦,૦૦,૦૦૦ ૭ શુક્ર દેવલોક ૪૦,૦૦૦ ૧૮૦ ૭૨,૦૦,૦૦૦ ૮ સહસ્ત્રાર દેવલોક ૬,૦૦૦ ૧૮૦ ૧૦,૮૦,૦૦૦ ૯ આણત + ૧૦ પ્રાણત ૧૮૦ ૭૨,૦૦૦ ૧૧ આરણ + ૧૨ અય્યત ૩૦૦ ૧૮૦ ૫૪,૦૦૦ – નવેરૈવેયક ૩૧૮ | ૧૨૦ ૩૮,૧૬૦ – પાંચે અનુત્તર ૧૨૦. ૬૦૦ | ૮૪,૯૭,૦૨૩. 1 – ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ | * અહીં જિનપ્રતિમાજીની સંખ્યા ૧૮૦ અને ૧૨૦ એમ બંને છે. તે આ રીતે (૧) પ્રત્યેક મૂળ ચૈત્યમાં ૧૦૮ જિનપ્રતિમાજી હોય છે. (૨) આ બધાં જિનાલયો ત્રણ-ત્રણ ધારવાળા છે. તે પ્રત્યેક કારે પણ એક એક ચૌમુખજી છે તેથી ત્રણ ચૌમુખજી થઈને ૧૨ જિનપ્રતિમાજી થયા. ૦ આ રીતે ૧૦૮ + ૧૨ મળીને કુલ ૧૨૦ જિનપ્રતિમાજી થયા. (૩) જ્યાં ૧૮૦ જિનપ્રતિમાજીનો ઉલ્લેખ છે, તેનું કારણ છે પાંચ સભા. - પ્રત્યેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે(૧) મજ્જન સભા, (૨) અલંકાર સભા, (૩) સુધર્મ સભા, (૪) સિદ્ધાયતન સભા (૫) વ્યવસાય સભા – આ પાંચે સભામાં પ્રત્યેક સભાને ત્રણ-ત્રણ વાર છે. - એ રીતે પાંચે સભાના મળીને કુલ પંદર દ્વાર થાય છે. – પ્રત્યેક દ્વાર પર એક-એક ચૌમુખી છે. તેથી ૧૫ x ૪ = ૬૦ – એ રીતે “સભા સહિત” શબ્દથી બીજી ૬૦ જિનપ્રતિમા લેવી. – આ પ્રમાણે સભાના ૬૦ અને સ્વર્ગના ૧૨૦ મળીને ૧૮૦ પ્રતિમા થયા. - નવ રૈવેયક અને અનુત્તરમાં સભાઓ હોતી નથી, માટે ત્યાં ૧૮૦ ૫
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy