________________
વંદિતુ-સૂત્ર
સૂત્ર-૩૫
વંદિત્ત-સૂત્ર
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર
- સૂત્ર-વિષય :
આ સૂત્રમાં જ્ઞાનાદિ આચાર અને સમ્યક્ત્વ સહિત શ્રાવકના બાર વ્રતો આદિમાં લાગેલા અતિચારોની નિંદા, ગ અને પ્રતિક્રમણ કરવામાં આવેલ છે. તેમજ આત્માને પવિત્ર બનાવે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે.
v સૂત્ર-મૂળ :વિંદિત્ત સબ સિદ્ધ, ઘમ્માયરિએ આ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્માઈઆરસ્સ. જો મે વયાઇઆરો, નાણે તહ દંસણ ચરિત્ત અ; સુહુમો આ બાયરો વા, તે નિ દે ત ચ ગરિવામિ. દુવિહે પરિશ્મહંમી, સાવજે બહુવિહે આ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે દેસિ સળં. જે બદ્ધમિંદિએહિં, ચઉહિં કસાએëિ અપ્પસચૅહિં; રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિફામિ. આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમાણે અણાભોગે; અભિઓગે આ નિઓને, પડિક્કમે દેસિએ સવ્વ. સંખા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તાસ્સ-ઇઆરે, પડિકમે દેસિ સળં. છકાય-સમારંભ, પયણે આ પયાવણે અ જે દોસા; અત્તઠા ય પરઠા, ઉભયઠા ચેવ તે નિંદે. પંચહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઇઆરે; સિફખાણં ચ ચણિયું, પડિક્કમે દેસિઅં સળં. પઢમે અણુવ્વયંમી, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપ્પસન્થ, ઇન્ચ પમાય-પૂસંગે; વડ-બંધ-કવિ-પ્ટેએ, આઈભારે ભર-પાણ-વુચ્છેએ; પઢમવયસ્સ-ઇઆરે, પડિક્કમે દેસિઅ સ. બીએ અણુવ્વયંમી, પરિશૂલગ-અલિયવયણ-વિરઈઓ; આયરિયમપ્નસત્યે, ઇલ્થ પમાય-પ્રસંગેણં.