________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૯, ૫૦
૨૬૫ કરવો, ભલી લાગણી પ્રદર્શિત કરવી. તેના પરથી ‘મિત્ર” શબ્દ બન્યો, જેનો અર્થ છે સ્નેહ કરનાર, ભલી લાગણી પ્રદર્શિત કરનાર. તેનો ભાવ તે મિત્રતા. આ મૈત્રીભાવ માટે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે આપેલ વ્યાખ્યા આ પ્રમાણે છે
“કોઈપણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ દુઃખી ન થાઓઆખું જગત્ મુક્ત થાઓ, આવી બુદ્ધિ તે “મૈત્રી' કહેવાય. આ જ મૈત્રીભાવને બીજા શબ્દોમાં વ્યક્ત કરતા કહ્યું છે કે
સર્વજીવોને મોક્ષસાધક અનુષ્ઠાનો વડે યથાશક્તિ મુક્તિ અપાવું, તેઓમાંના જે કોઈ જીવો પૂર્વભવે મને વિનકારી થયા હોય તેના વિઘાતમાં પણ હું ન વર્તુ - એ મૈત્રીભાવ છે.
આ પ્રમાણે આ ગાથામાં ત્રણ બાબતો જણાવી– (૧) ક્ષમાનું આદાન-પ્રદાન - | સર્વે જીવોની હું ક્ષમા માંગુ છું, સર્વે જીવો મને ક્ષમા આપો. (૨) મૈત્રી ભાવ -
સર્વે જીવો સાથે મારે મૈત્રી છે. (૩) વૈરભાવ ત્યાગ -
મારે કોઈ સાથે વૈરભાવ નથી. ૦ હવે વંદિત્ત સૂત્રની છેલ્લી એટલે કે ૫૦મી ગાથામાં – સમગ્ર શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કરે છે. અંત્ય મંગલરૂપ આ ગાથામાં છેલ્લે ચોવીશે જિનેશ્વરોને ફરી વંદના કરે છે.
• વિમર્દ - આ રીતે હું,
૦ પર્વ - આ રીતે, આ પ્રમાણે અર્થાત્ ૧ થી ૪૯ ગાથામાં જણાવ્યા પ્રમાણે અથવા તેમાં કહી તે ક્રિયા ભાવપૂર્વક કરીને–
૦ વાતો - (ાનોવ્ય) આલોચના કરીને
– અહીં ગાથામાં પાછળ આવતો ‘સ' શબ્દ જોડવો. અર્થાત્ સન્મ ફિક્સ - સમ્યક્ પ્રકારે આલોચના કરીને. એટલે કે ગુરૂ મહારાજ સમક્ષ પોતાની સ્મલનાઓને સખ્ય પ્રકારે જણાવીને કે પ્રકાશીને..
૦ નિદ્રિક - (નિન્દ્રિતા) - નિંદા કરીને. - “મેં આ ખરાબ કર્યું' ઇત્યાદિ શબ્દો દ્વારા આત્મસાક્ષીએ નિંદા કરીને. ૦ પદ - (હિંત્રા) - ગણ્ડ કરીને.
– ગુરુ મહારાજની સાક્ષીએ તે અતિચારો કે સ્કૂલનાના વિષયમાં “અરેરે ! મેં ખોટું કર્યું” ઇત્યાદિ શબ્દોથી ગ કરીને.
૦ સુifછi/gifs (ગુણવા) જુગુપ્સા કરીને, અણગમો વ્યક્ત કરીને. - TIણા એટલે નિંદા, અણગમો, તિરસ્કાર. “પાપકારી એવા મને ધિક્કાર થાઓ' ઇત્યાદિ શબ્દો દ્વારા પોતાની