SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નમોડર્ણ-સૂત્ર સૂત્ર-૧૬, નમોડહંત સૂત્ર 'પરમેષ્ઠિ નમસ્કારસૂત્ર I સૂત્ર-વિષય :- આ સૂત્ર થકી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને સંક્ષેપમાં નમસ્કાર કરવામાં આવેલ છે. | સૂત્ર-મૂળ : નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ - સૂત્ર-અર્થ :અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને નમસ્કાર હો. શબ્દજ્ઞાન :નમો - નમસ્કાર થાઓ સાઈત - અરિહંતોને સિદ્ધિ - સિદ્ધ (મોક્ષે ગયેલ) ૩ાવાર્ય - આચાર્યોને ઉપાધ્યાય - ઉપાધ્યાયોને સાધુગઃ - સાધુઓને વિવેચન :નમો - સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર', સૂત્ર-૧૩ “નમુત્થણં'માં જુઓ. ત્ - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં “અરિહંતાણં' પદમાં જુઓ. આ પદ રિહંત શબ્દથી સૂત્ર-૮ “લોગસ્સ'માં અને સૂત્ર-૧૩ “નમુત્થણમાં પણ આવી ગયેલ છે. ૦ સિદ્ધ - સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં વિવેચન જોવું. સૂત્ર-૮ ‘લોગસ્સ', સૂત્ર૧૩ “નમુત્થણ'માં પણ આ શબ્દ આવેલ છે. ૦ લાવાર્થ – સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં ‘આયરિયાણં' પદનું વિવેચન જોવું. સૂત્ર-૨ “પંચિંદિય'માં પણ તેમના ગુણોનું વર્ણન છે. ૦ ૩૫Tધ્યાય - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં ઉવજ્ઝાયાણં' પદ જુઓ. ૦ સર્વસાધુ – સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં પાંચમાં પદનું વિવેચન જોવું. આ શબ્દ સૂત્ર-૧૧ “જગચિંતામણિ' અને સૂત્ર-૧૫ “જાવંત કે વિસાહૂ' એ બંનેમાં પણ આવી ગયેલ છે. –૦- સંક્ષેપમાં પંચ પરમેષ્ઠિને આ સૂત્રથી નમસ્કાર કરાયેલ છે. જે નમસ્કાર મંત્રના પાંચ પદોનું જ સ્વરૂપ છે, માટે પુનઃ વિવેચન કરેલ નથી. તેનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં જોવું. [2] 5]
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy