________________
૩૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવેલ છે.
– પંચતીર્થીની સંકલ્પનાનું મૂળ જાણે આ સૂત્રમાં હોય તેવો ભાસ થાય છે. વર્તમાનકાળે પણ પંચતીર્થી શબ્દ પ્રસિદ્ધ છે. (અલબત વર્તમાન કાળે તીર્થના નામે
સ્થપાયેલ જિનાલયોને પણ પંચતીર્થીમાં સમાવી દેવાય છે. તેમાં કોઈ પ્રાચીનતા હોય કે ન પણ હોય, તો પણ તેને પંચતીર્થી ગણી લેવાય છે.)
૦ યુહરિ – દુઃખ અને દુરિતના ભંજક. ૦ એટલે દુઃખ અને કુરિત એટલે પાપ. તેનો નાશ કરનારા.
– આ વિશેષણ પાર્શ્વનાથ પ્રભુ માટે વપરાયેલ છે. તેમ છતાં તે પાંચે પરમાત્માના નામને અંતે દર્શાવાયું હોવાથી ન્યાયાનુસાર પાંચે ભગવંતોનું વિશેષણ છે એમ સ્વીકારીને શ્રી જયવિજયજી રચિત પડાવશ્યક બાલાવબોધમાં – "દુઃખ અને દુરિતનો નાશ કરનારા એવા આ પાંચે જિનેશ્વરોએ પ્રમાણે અર્થ પણ કરેલ છે.
અવરવિહિં તિસ્થયરા – વિદેડમાં રહેલા તીર્થકરો. ૦ અવર - એટલે અપર કે બીજા. આ તીર્થકરોનું વિશેષણ છે. ૦ વિહિં - વિદેહમાં, પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા.
તિર્થીયરી - તીર્થકરો. વિવેચન જુઓ સૂત્ર-૮ “લોગસ્સ'
- ઉક્ત પાંચ તીર્થોમાં રહેલા પાંચ તીર્થકર ભગવંતો, (તે ઉપરાંત) પાંચે મહાવિદેહમાં રહેલા અન્ય તીર્થંકર-ભગવંતો. . • ચિહું દિસિ વિદિસિ જિ કે વિ – ચારે દિશા-વિદિશામાં રહેલા જે કોઈ પણ (તીર્થકર ભગવંતો)
૦ વિટું - ચારે. આ શબ્દ દિશા અને વિદિશા બંનેનું વિશેષણ છે. ૦ હિસિ - પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચારે દિશા(માં) ૦ વિવિલિ - ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એ ચારે ખૂણા(માં) ૦ વુિં જ વિ - જે કોઈપણ (તીર્થકરો) • તીઆણાગય સંપઇઅ – અતીત, અનાગત અને સાંપ્રતિક. ૦ તીર - અતીત અર્થાત્ ભૂતકાળમાં થયેલ (તીર્થકરો) ૦ ૩પIII- અનાગત અર્થાત્ ભવિષ્યકાળમાં થનારા (તીર્થકરો) ૦ સંપરૂદ્ધ - સાંપ્રતિક અર્થાત્ વર્તમાનકાળમાં થયેલ (તીર્થકરો) • વંદુ જિણ સલૅવિ – તે સર્વે જિનવરોને પણ હું વંદુ છું. ૦ વંદુ - હું વંદું છું. અહીં વંદું ને બદલે વં; પણ જોવા મળે છે. ૦ નિ - જિનોને “નિર’ શબ્દ માટે જુઓ સૂત્ર-૮ “લોગસ્સ'. ૦ સવ્વ વિ - સર્વેને પણ, ભૂત, ભાવિ, વર્તમાનના સર્વે તીર્થકરોને.
– સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ આ ભાવને પ્રગટ કરતી ગાથા છેલ્લે છે. જેમાં जे अ अइआ सिद्धा जे अ भविस्संति-णागए काले संपइ अ वट्टमाणा सव्वे तिविहेण વેનિ - એ પ્રમાણે જ જણાવેલ છે.
૦ પહેલી ત્રણ ગાથા-માં વિવિધ પ્રકારે તીર્થકર ભગવંતોની સ્તુતિ કરાયેલ