________________
૨૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૧૧)
જગચિતામણિ સત્ર
ચૈત્યવંદન સૂત્ર
- સૂત્ર-વિષય :- (એવું કહેવાય છે કે, આ સૂત્ર શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ તીર્થે યાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું)
આ સૂત્રની પહેલી ગાથામાં શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર રહેલા ચોવીશ તીર્થકરોની સ્તુતિ છે, બીજી ગાથામાં ઉત્કૃષ્ટ અને જઘન્યથી વિચરતા તીર્થકરો, કેવલજ્ઞાની, સાધુઓની સંખ્યા દર્શાવેલ છે. ત્રીજી ગાથામાં શત્રુંજ્યાદિ પાંચ તીર્થના મૂળનાયકજી તથા અન્ય તીર્થકરોને વંદના કરાઈ છે. ચોથી ગાથામાં ત્રણે લોકમાં રહેલા ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વતા જિનચૈત્યોની વંદના છે. પાંચમી ગાથામાં ૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ શાશ્વતી જિન પ્રતિમાઓની વંદના છે.
v સૂત્ર-મૂળ :- (પ્રચલિત પરંપરા અનુસાર)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? “ઇચ્છે જગ ચિંતામણિ ! જગ(હ)નાહ ! જગ ગુરુ ! જગ રમુખણ !; જગ બંધવ ! જગ સત્થવાહ ! જગ ભાવવિઅકુખણ !;
અઠાવય-સંકવિઅ-રૂવ ! કમ્મઠ - વિણાસણ ; ચકવીસ પિ જિણવર ! જયંતુ અપ્પડિહય - સાસણ !. (૧)
કમ્મભૂમિહિં કમ્પભૂમિહિં પઢમ સંઘયણિ; ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લબભાઈ; નવકોડિહિં કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્માઈ; સંપઈ જિણવર વીસ, બિહં કોડિહિં વરનાણિ.
જયઉ સામિય! જયઉ સામિય ! રિસહ સત્તેજિ, ઉર્જિતિ પહુ-નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચરિ-મંડણ ! ભરુઅચ્છહિં મુણિસુન્વય !
મુહરિ પાસ હિદુરિઅખંડણ ! અવરવિહિં તિસ્થયરા ચિહું દિસિ વિદિસિ જિં કે વિ;
તીઆણાગય-સંપઇય, વંદુ જિણ સવ્વ વિ. સત્તાણવઈ-સહસ્સા, લખા છપ્પન્ન અઠકોડીઓ;
બત્તીસ-સય-બાસિઆઈ તિઅલોએ ચેઈએ વદે. પન્નરસ-કોડિ-સયાઈ, કોડિ બાયાલ લકુખ અડવન્ના;
(ર)