________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નિમ્પલદેસણમ્સ શ્રી આનંદ-સમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-પહેલો
સૂત્ર-૧
આ નમકીટ સત્ર
-નવકાર મંત્ર
v સૂત્ર-વિષય :
પરમ મંગલિક રૂપે આ સૂત્રનો ઉલ્લેખ થયેલો છે. પાંચ પરમેષ્ઠી (પરમ ઉચ્ચ ગુણોના ધારક) એવા આત્માઓને નમસ્કાર છે. સ્થાપના સ્થાપવા માટે પણ આ સૂત્ર આવશ્યક છે. ઇત્યાદિ..., - સૂત્ર-મૂળ :
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં ૫ એસો પંચ નમુક્કારો ૬ સવ્વ-પાવ-પ્પણાસણો ૭ મંગલાણં ચ સવ્વસિં ૮
પઢમં હવઈ મંગલ ૯ સૂત્ર-અર્થ :
૧. અરિહંત (ભગવંતો)ને નમસ્કાર થાઓ. ૨. સિદ્ધ (ભગવંતો)ને નમસ્કાર થાઓ. ૩. આચાર્ય (મહારાજ)ને નમસ્કાર થાઓ. ૪. ઉપાધ્યાય (મહારાજ)ને L1| 2 |