________________
૭પ
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
( ૧૧ અભ્યાસ સૂત્રો
૩૮. આયરિય વિઝાએ સૂત્ર આયરિય-વિઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે અ; જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ સેના સવસ્સ-સમણ-સંઘસ્ય, ભગવઓ અંજલિ કરિઅ સીસે; સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહય પિ .રા સવ્વસ્ટ જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅનિયચિત્તો; સવં ખમાવઈરા,ખમામિ સવલ્સ અહયં પિ /૩
આયરિય ઉવક્ઝાએ આ સૂત્રની પહેલી ગાથાથી આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાથે કષાય થયો હોય તેની માફી મંગાય છે, બીજી ગાથાથી સકલસંઘ સાથેના કષાયો થયા હોય તેની માફી મંગાય છે અને ત્રીજી ગાથાથી સર્વજીવો સાથે થયેલ કષાયની માફી મંગાય છે.
(૩૯. નમોડસ્તુ વદ્ધમાનાય (સાયં વીરસ્તુતિ) સૂત્ર ઇચ્છામો અણુસઢ઼િ નમો ખમાસમણાણું, નમોડહંતુ નમોડસ્તુ વદ્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણા ;. તજજયાવાપ્તમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામ્ |૧| યેષાં વિકચારવિન્દ- રાજ્યા, જ્યાયઃક્રમ-કમલાવલિં દધત્યા; સદશરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રા : રા કષાયતાપાર્દિત-જંતુ-નિવૃતિ, કરોતિ યો જૈન મુખાસ્તુદોગતઃ સ શુઝમાસોભવવૃષ્ટિસત્રિભો, દધાતુ તુષ્ટિ મયિવિસ્તરોગિરામ્llll
નમોડસ્તુ વર્ધમાનાયઃ આ વર પરમાત્માની સ્તુતિ છે અને દેવસિય પ્રતિક્રમણમાં બોલાય છે. પહેલી ગાથાથી શ્રી વીર પ્રભુની સ્તુતિ થાય છે. બીજી ગાથાથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ થાય છે, ત્રીજી ગાથાથી જિનવાણીની સ્તુતિ થાય છે.
(૪૦. વિશાલલોચન (સ્વાભાતિક વીર સ્તુતિ) સૂત્ર વિશાલલોચન-દલ, પ્રોદ્યત્તાંશુ-કેશરમ્; પ્રાતર્વીરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ વઃ યેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રાઃ તૃણમપિ ગણયત્તિ નવ નાર્ક, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા //રા
||૧||