SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બોરિલાભ-વત્તિયાએ પરા નિવસગ્ન-વત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપ્રેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ III અન્નત્ય ૦ અરિહંત ચેઈયાણં – આ સૂત્રમાં વંદન, પૂજન, સત્કાર-સન્માન, બોધિબીજ અને મોક્ષ એ હેતુથી કાઉસ્સગ્નમાં રહેવા જણાવ્યું છે. ' ૨૧. કલ્યાણ-કંદ (પાંચ જિનની થોય) કલ્યાણ-કંદ પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણે છે અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવ દિંતુ સુઈક્કસારં; સર્વે જિર્ષિદા સુરવિંદ-વંદા, કલ્યાણ-વલ્લીણ વિસાલ-કંદા /રા નિવાણ-મગે વર-જાણ-કપ્પ, પાસિયાસેસ-કુવાઈ-દU; મયં જિણાણે સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગ-પ્પહાણું all કંદિંદુ-ગોખીર-તુસાર-વત્રા,સરોજ-હત્યા કમલે નિસન્ના; વાએ સરી પુલ્વય-વષ્ણ-હત્યા, સુહાયસા અખ્ત સયા પત્થા !l૪ll કલ્યાણ કંદ-પહેલી ગાથાથી શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ જિનની સ્તુતિ થાય છે, બીજી ગાથાથી સર્વ જિનેશ્વરની સ્તુતિ થાય છે. ત્રીજી ગાથાથી જ્ઞાનની અને ચોથી ગાથાથી સરસ્વતી દેવીની સ્તુતિ થાય છે. ૨૨. સંસારદાવા (મહાવીર પ્રભુની) થાય સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં ગિરિ-સાર-ધીરે ૧. ભાવાવનામ-સુર-દાનવ-માનવેન-ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમિહિતાનિ કામ નમામિ જિનરાજ પદાનિ તાનિારા, બોધાગાધ સુપદ-પદવી-નીરપુરાભિરામ, જીવાહિંસાવિરલ-લહરી-સંગમાગાહદેવ; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સારં વીરાગમ-જલનિધિ સાદર સાધુ સેવે આમૂલાલોલધૂલી-બહુલ-પરિમલા- લીઢલોલાલિમાલા, ઝંકારારાવસારામલદલકમલા-ગારભૂમિનિવાસે ! છાયા સંભારણા-વરકમલકરે ! તારહારાભિરામ, વાણી સંદોહદેહે ! ભવવિરહવર, દેહિ મે દેવિ ! સારી Ill III
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy