________________
૨૮
II૧II
I૪l.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ '૧૮ વસાહર (ઉપર હર) સ્તોત્ર ઉવસગ્ન હર પાસે, પાસ વંદામિ કમ્મુ-ઘણ-મુક્ક; વિસહર-વિસ-નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસ વિસહ-ફલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી, દુઢ જરા જંતિ ઉવસામ તેરા ચિટ્ટી દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચે તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવક્મણિએ; પાવંતિ અવિષ્ણેણં, જીવા અયરામરં ઠાણે ઈઅ સંયુઓ મહાયસ, ભક્તિભર-નિર્ભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ!
ઉવસગ્ગહરં-આ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે. તેનાથી સર્વ વિઘ્નો દૂર થાય છે. આ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામી નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે.
'૧૯. જય વીયરાય (પ્રાર્થના) સૂત્ર જય વીયરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગાણુ સારિઆ ઈદૃફલ-સિદ્ધી લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તવયણ સેવણા આભવમખંડા
||રા વારિજ્જઈ જઈ વિનિયાણ- બંધણું વિયરાય! તુહ સમયે; તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું | દુખ-ખઓ કમ્પ-ફખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ-કરણેણે //૪ો. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનાં સર્વ ધર્માણામુ, જૈન જયતિ શાસનમ્
પા જયવીયરાય- આ સૂત્રથી પ્રભુની પાસે ઉત્તમ ગુણોની માગણી થાય છે અને દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ-મરણ, અને સમકિત માટે પ્રાર્થના કરવામાં આવે છે.
૨૦. અરિહંત ચેઈયાણું (ચય-સ્તવ) સૂત્ર અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ ૧ | વંદણ-વત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સક્કાર-વત્તિયાએ, સમ્માણ-વત્તિયાએ,