________________
૨૭
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
(૧૪. નમુત્થણ (શકસ્તવ) સૂત્ર નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧ આઈગરાણે, તિસ્થયરાણં, સયંસંબુદ્ધાણં રાઈ પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ, પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ ૩ લાગુત્તમાણે, લોગ-નાહાણે, લોગ-હિયાણં, લોગ-પઈવાણ, લોગપજ્જો-અગરાણું છે જો અભય-દયાણ, ચખુદયાણું, મગ્ન-દયાણ, સરણ-દયાણું, બોહિ-દયાણીપી ધમ્મ-દયાણ, ધમ્મુ-દસયાણ, ધમ્મ-નાયગાણે, ધમ્મ-સારહીશું, ધમ્મ-વર-ચાઉરંત-ચક્કવટ્ટીë II૬ll અપ્પડિહય-વરનાણ-દંસણધરાણે, વિયટ્ટછઉમાણે ૭ી જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણું, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણ Iટ સવ્વસૂર્ણ સવદરિસીણં, સિવમયલમરુઅમરંત-મમ્મય- મવાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો નિણાણે જિઅ-ભયાણં જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સર્વે તિવિહેણ વંદામિ ૧૦
નમુત્થણ-આ સૂત્રમાં અરિહંત ભગવાનના ગુણો આવે છે, અને ઈન્દ્ર મહારાજ પ્રભુના કલ્યાણકોમાં આ સૂત્રથી પ્રભુની સ્તુતિ કરે છે. આ સૂત્રનું બીજું નામ શસ્તવ છે.
(૧૫. જાવંતિ ચેઈયાઈ સૂત્ર | જાવંતિ ચેઈયાઈ, ઉઢ અ અહે અ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ
II૧ જાવંતિ ચેઈયાઈ - આ સૂત્રથી સ્વર્ગ, મનુષ્ય અને પાતાલ લોકમાં રહેલા જિન ચૈત્યોને વંદન થાય છે.
(૧૬. જાવંત કે વિ સાહુ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણું |૧||
જાવંત કે વિ સાહૂ-આ સૂત્રથી ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ સાધ્વીજી મહારાજાને વંદન થાય છે.
( ૧૭. પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
નમોડતું - આ સૂત્રથી પાંચ પરમેષ્ઠીને નમસ્કાર થાય છે.