________________
હોય ત્યાં ત્યા કાળજીપૂર્વક અને સમયસર એમને પ્રફસ પહોચાડી આપવાની જવાબદારી મુંબઈના શ્રી દિનેશ લખમશી દેઢિયાએ ભાવના પૂર્વક પાર પાડી એ માટે અમે એમના ખાસ આભારી છીએ. પૂ. સા. શ્રી પૂર્ણકલાશ્રીજી મ.ની નિશ્રામા પૂ. સા. શ્રી દિવ્યદર્શિતાજીએ સુંદર હસ્તાક્ષરે પ્રેસ કોપી તૈયાર કરી આપી એ બદલ અમે એમના અનુગ્રહિત છીએ.
આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી માવજીભાઈ સાવલાએ ખૂબ જહેમત ઉઠાવેલ છે અને ખૂબ ચીવટપૂર્વક બધી કામગીરી સુપેરે પાર પાડેલ છે. હકીકતમાં આ પુસ્તક આપના હાથમાં આવવાનું મુખ્ય ધ્યેય શ્રી માવજીભાઈ સાવલાને ફાળે જાય છે. અને તે માટે શ્રી માવજીભાઈ સાવલાના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ભવિષ્યમાં પણ તેમની પાસેથી એવો જ સહકાર મળતો રહેશે તેની અમને ખાત્રિ
પૂ મુનિશ્રી ભૂવનચંદ્રજીએ આવું દુષ્કર કાર્ય ચોકસાઈ પૂર્વક અને પ્રસન્નતાપૂર્વક કરી આપ્યું અને અમે મુનિશ્રીની અમારા ઉપરની તેમજ જિજ્ઞાસુ વાચક વર્ગ ઉપરની કૃપા સમાન જ લેખીએ છીએ
જૈન સાહિત્ય અકાદમી
ગાંધીધામ
કીર્તિલાલ એચ. વોરા જેઠાલાલ ટી. ગાલા હરીશ ડી. ખોના ધનપતિ બી. નાગડા ટ્રસ્ટીઓ
v
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org