________________
અષ્ટાવક્ર ગીતા.
માના ભાસમાં એકાંકાર થઈ જઈ જ્ઞાન થતાં મિથ્યા ભાસે છે. આ વાત દૃષ્ટાંતથી સમજાવતાં કહે છે કે અગ્નિતેજ સ્વરૂપ છે અને તેજ એ પાંચ તત્ત્વામાંનું એક તત્ત્વ છે. વિશ્વનું અને વિશ્વમાંનું દૃશ્યમાન સર્વ પંચતત્ત્વથી બનેલું હોઈ સર્વમાં તેજસ્વરૂપે અગ્નિ રહેલા છે; છતાં એ અંશરૂપ પ્રશ્ન અગ્નિ લાકડાના મૂર્ત સ્વરૂપને ખાળતા નથી, પરંતુ તેને વધારે ઘટાડે અને વિકારને વશ રાખે છે. આ તેજસ્વરૂપ અગ્નિ એ પ્રકારનેા છે; તેમ જ્ઞાનના પણ એ પ્રકાર છે. એક સામાન્ય જ્ઞાન અને ખીજું વિશેષ જ્ઞાન. કામાં રહેલા તેશ અગ્નિ કાછના મૂર્તસ્વરૂપને-જડ અજ્ઞાન-મિથ્યાત્વનેા નાશ કરતા નથી, પરંતુ જ્યારે તે બીજા કાઇ સાથે ઘસાય છે અને તેમાંથી વિશેષ સ્વરૂપના અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે કાષ્ટ બળીને ભસ્મ થઇ જાય છે, અને તેનું કાપણાનું દેખાતું સ્વરૂપ નાશ પામે છે. આ રીતે જગતમાં-આપણામાં રહેલા આત્માંશરૂપ તેજપ્રકાશથી આપણને જગત ભાસે છે. આપણે જગતને જોઇએ છીએ, પરંતુ જ્યારે સદ્દગુરુ સાથે તત્ત્વજ્ઞાનનું મંચન થઈ તેમાંથી આત્મજ્ઞાનના વિશેષ પ્રકાશ અંતરમાં ઉત્પન્ન થાય છે ત્યારે જગત તરત નાશ પામે છે અને આપણે પોતે પાતાને પરમ જ્યાતિ રૂપે જોઈ પાતામાંજ સર્વ જગતને જોઇએ છીએ. પેાતા સિવાય જગત જેવું- કંઈ છેજ નહિં, એવા જ્ઞાનથી આનંદ સ્વરૂપ ખની રહીએ છીએ.
૩૦
अहो विकल्पित 'विश्वमज्ञानान्मयि भासते 1
रूप्यं शुक्तों फणी रज्जौ वारि सूर्यकरें यथा ॥ ९ ॥
અર્થ. જેમ મુક્તિમાઁ રૂપું, દારડીમાં સાપ, અને સૂર્યનાં કિરણીમાં પોણા (મૃગજળ') દેખાય છે તેમ કલ્પિત વિશ્વ અજ્ઞાનથી મારામાં ગુંચ છે; તે આય છે. ૯
ટીકા માટા આશ્ચર્યથી જનક પોતેજ પોતાને કહે છે કે અહીં ! છીપમાં જેમ ચાંદી, દારડીમાં જેમ સર્પ અને સૂર્યકિરણામાં જેમ