________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૫૮ ]
[ સર્વસામાન્ય
પાઠ ૮ મો
શ્રાવક કર્તવ્ય
ષટ્ આવશ્યક કર્મ
संयमस्तपः ।
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ॥ ७ ॥ (પદ્મનંદિપંચવિંશતિકા ઉપાસકસંસ્કાર)
અર્થ :જિનેન્દ્રદેવની પૂજા, નિગ્રંથ ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમ, (યોગ્યતાનુસાર) તપ અને દાન—એ છ કર્મ શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છે.
શ્રાવકના આઠ મુળગુણ
मद्यमांसमधुत्यागी त्यक्तोदुम्बरपंचकः ।
नामतः श्रावकः ख्यातो नान्यथाऽपि तथा गृही ॥ ७२६ ॥ (પંચાધ્યાયી)
અર્થ :–મદ્ય, માંસ તથા મધનો ત્યાગ કરવાવાળો અને પાંચ *ઉદુમ્બર ફળોને છોડવાવાળો ગૃહસ્થ નામથી શ્રાવક કહેવાય છે પણ મદ્યાદિકનું સેવન કરવાવાળો ગૃહસ્થ નામથી પણ શ્રાવક કહી શકાતો નથી. *
પાઠ ૯ મો મિચ્છા મિ દુક્કડં
આ ભવ ને ભવોભવ મહીં થયો વેરિવરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ; તે સવિ મિચ્છા મિ દુક્કડં.
* જે વૃક્ષોને તોડવાથી દૂધ નીકળે છે એવા વડ, પીપર, ઉંબર, કંઠુબર, પાકર વૃક્ષોને ક્ષીરવૃક્ષ અથવા ઉદુમ્બર કહે છે. તેમાં સૂક્ષ્મ તથા સ્થૂલ ત્રસ જીવોની ઘણી ઉત્પત્તિ થાય છે. ૧, ૨ આલોચનાદિ--પદસંગ્રહ, પાનું ૧૦૧, ૫૭.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250