SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૬ ] [ સર્વસામાન્ય ચોરાસી લાખ જીવયોનિમાંહે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોડ્યું હોય તો તે સર્વે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પાઠ ૧૫ મો લોગસ્સસૂત્ર [ચોવીશ તીર્થકરની સ્તુતિ કાયોત્સર્ગરૂપે કહેવામાં આવે છે.] (નમસ્કાર મંત્ર બોલવો) (અનુષુપ છંદ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧. (આર્યા છંદ) ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે૨. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિન્ક્રસવાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિષ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪. એવંમએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. ૫. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ગોહિલાભં, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. અર્થ –(તીર્થકરોના સ્તવનની પ્રતિજ્ઞા:-) સ્વર્ગ, મૃત્યુ અને Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250
SR No.007782
Book TitleSarva Samanya Pratikraman Avashyak
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size889 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy