________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૨૯ जो कुणदि वच्छलत्तं तिहं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३५॥ જે મોક્ષમાર્ગે “સાધુત્રયનું વત્સલત્વ કરે અહો! ચિન્યૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૫.
અર્થ :–જે (ચેતયિતા) મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ–એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો.
विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा ।
सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो ॥२३६॥ ચિખૂર્તિ મન-રપિંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૬.
અર્થ :–જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ( ચડ્યો થકો) મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમગ્દષ્ટિ જાણવો. છે
એ UT
(૭) બંધનું સ્વરૂપ [જીવને રાગદ્વેષથી બંધ થાય છે; માટે બંધ છોડવા લાયક છે,
તે બતાવનારું સ્વરૂપ] . जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं ।
सो मूढो अण्णाणी णाणी एतो दु विवरीदो ॥२४७॥ જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.
અર્થ :–જે એમ માને છે કે “હું પર જીવોને મારું છું (-હણું. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250