________________
૩૮૧
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ પુનઃ મિપૂર્ચ: પોઢશે - बालः पश्यति लिङ्ग, मध्यमवृत्ति (बुद्धि) विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥
(ષોડશક પ્રકરણ પ્રથમ ષોડશક શ્લોક-૨) અત:, તવૈઋત્વે ચારિત્રમ્, રા.
પોતાના આત્મામાં જ રહેલા પોતાના આત્મતત્ત્વને પોતાના આત્મજ્ઞાન વડે જે જાણવું તે જ જીવનું ચારિત્ર કહેવાય છે અને તે જ સમ્યજ્ઞાન છે અને તે જ સમ્યગ્દર્શન છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશકમાં પણ કહ્યું છે કે –
બાલજીવો સાધુના લિંગને (વેશને) દેખે છે. મધ્યમ જીવો (મધ્યમ બુદ્ધિવાળા જીવો) સાધુના આચરણને દેખે છે, પરંતુ પંડિત પુરુષો સર્વપ્રકારના પ્રયત્નો વડે સાધુમાં રહેલા આગમસંબંધી તત્ત્વજ્ઞાનને દેખે છે. તેને જ વધારે ભાર આપે છે.
આ કારણથી આત્માએ આત્મતત્ત્વની સાથે અતિશય વધારે એકાગ્ર બનવું જોઈએ. //રા.
પુનસ્તવ દ્રઢયતિ = ફરીથી તે જ વાત વધુ દ્રઢ કરે છે - चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ॥३॥
ગાથાર્થ :- મુનિમહાત્માનું આત્મભાવમાં આચરણ કરવું એ જ ચારિત્ર છે. એ જ જ્ઞાન છે અને એ જ દર્શન છે. શુદ્ધ જ્ઞાનનયની અપેક્ષાએ આ જ્ઞાન અને દર્શન જ સાધ્ય છે અને ક્રિયાયની અપેક્ષાએ ક્રિયાના લાભ દ્વારા તે સાધ્ય છે. II
ટીકા - “વારિત્રમિતિ” માત્મવરંતુ–માત્મસ્વરૂપમUત્ પરમાવપ્રવૃત્તિत्यागात् चारित्रं, आत्मस्वरूपावबोधः ज्ञानं, स्वीयासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकत्वेन सहजलक्षणज्ञानाद्यनन्तपर्यायः अहं नान्य इति निर्धारः दर्शनम्, इत्यनेन आत्मा ज्ञानदर्शनोपयोगगुणद्वयलक्षणः । एवमुक्तञ्च भाष्ये-आत्मनः गुणद्वयमेव व्याख्यानयन्ति इति तन्मते ज्ञाने स्थिरत्वं चारित्रं, तेन ज्ञानचारित्रयोरभेद एव । ज्ञानमेवात्मपरिणामव्यापृतं (आत्मपरिणाममयी वृत्तिः) सम्यक्त्वम् आश्रवरोधः तत्त्वज्ञानैकता चारित्रम्, एवं व्यापारभेदात् ज्ञानस्यैवावस्थात्रयम् । उक्तञ्च-सन्मतिप्रकरणे -