________________
૧.
સુગુરૂ વંદના અને વિવેચન
અવનતમુદ્રા
(પ્રારંભનું શીર્ષનમન)
‘ઇચ્છામિ ખમાસમણો... નિસીહિ' બોલતી વખતે અર્ધ શીર્ષનમન.
xxi
*
સૂચના : પ્રતિક્રમણમાં ઊભા ઊભા કરવાની ક્રિયા ઊભા ઊભા જ કરવાની હોય છે, પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડોમાં, એંસી થી નેવું ટકા લોકો ઊભા થવા માટેના સીગ્નલ જેવો ચરવળો સાથે લાવતા નથી. એટલે બેઠા બેઠા બધું કરે છે. અહીંયા ઊભા ઊભા વાંદણા શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા ક૨વાની છે.