________________
૨૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં,
| નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧) ઘર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના
ઉવસગ્ગહર પાસે,
પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક, વિસ હર વિસ નિઝામું, મંગલ કલ્યાણ આવાસ (૧) વિસ હર ફુલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્સ ગહ રોગ મારી, દુદ્દે જરા જંતિ ઉવસામ (૨) ચિટ્ટી દૂરે મતો, તુક્ઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગથ્ય (૩)
તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પ્પપાય વક્મહિએ, પાવંતિ અવિઘેણું, જીવા અયરામર ઠાણે (૪)
નવકારમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક અરિહંત અને સિદ્ધ ભગવાન નવકારમાં છે. તેથી જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.