________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૯
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫) (પછી ચાર લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધીનો અથવા સોળ નવકારનો
કાઉસ્સગ્ન કરવો.) (તે પાર્યા પછી પ્રગટ લોગસ્સ કહેવો) ૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે,
ધમ્મતિન્શયરે જિણે, અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. (૧) ઉસભ મજિ ચ વંદે, સંભવ મભિસંદણં ચ સુમઈ ચે,
પઉમÀહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંતં ચ જિર્ણ, ઘર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (). એવં મએ અભિથુઆ, વિહુય જયમલા પહણ જર મરણા,
ચઉવસં પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫). કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્મ બોહિલાભ, સમાવિર મુત્તમ દિતુ. () ચંદેસુ નિમૅલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)