________________
૨૨ ૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સ્તવન ભણું? ઇચ્છે હે ભગવન્! આપ આજ્ઞા આપો. હું સ્તવન ભણે? આજ્ઞા માન્ય છે. (નીચે મુજબ “અજિતશાંતિ'નું સ્તવન બોલવું.)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્યઃ
(આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
અજિતશાંતિ સ્તવન
મંગળાચરણ શત્રુંજય પર શ્રી અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની વિવિધ છંદોમાં કરેલી સ્તવના
અજિએ જિઅ સવ્વભયું, આ સંતિ ચ પસંત સવ્ય ગય પાવે,
જયગુરૂ સંત ગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. (1) ગાહા વવગય મંગુભાવે, તે હં વિલિ તવ નિમ્મલ સહાવે,
નિરૂવમ મહઠુભાવે, થોસામિ સુદિઢ સન્માવે. (૨) ગાહા સવ દુખધ્વસંતીખું, સવ્વ પાવ પ્રસંતીખું, સયા અજિઅ સંતીખું, નમો અજિઅસંતીર્ણ. (૩) સિલોગો