________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૯
(‘નમો અરિહંતાણં' કહી સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો.) 1 ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ.
ક્ષેત્રદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણે, નીસિએણે,
ખાસિએણે, છીએણે,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧).
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિઢિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪). તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ - થંક-કફનો સંચાર, ૧૨-દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)