________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૭
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નિસસિએણં,
ખાસિએણે, છીએણે,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમહિ અંગ સંચાલેહિ, સુહુમહિ ખેલ સંચાલેહિ, સુહુમહિ દિક્ટ્રિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિ આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ર- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ – થંક-કફનો સંચાર, ૧૨ - દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગારસિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો . (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌનવડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
(શ્રુતની અધિષ્ઠાયિકા શ્રુતદેવી સરસ્વતીને કાઉસ્સગ્ગ) (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમોહતકહી નીચેની સ્તુતિ કહેવી)