________________
૨૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જ્ઞાનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ) (એક લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી
નમો અરિહંતાણં” કહી પારી “સિદ્ધાણં' સૂત્ર કહેવું.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે,
ઘમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. (૧) ઉસભ મજિસં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમપ્રહ સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમણતં ચ જિર્ણ, ઘર્મ સંતિ ચ વંદામિ. (૩). કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુણિસુવર્ય નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુય રયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. (૫) કિતિય વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્ણ બોરિલાભ, સમાવિર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત (પ્રકાશિત) કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશેતીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨)