________________
૧૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી “ચંદેસુ નિમ્મલયરા સુધીનો ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ઉપર એક નવકાર ગણવો. ન આવડે તેને ૧૬૦ નવકાર ગણવા.
પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિÖયરે જિણે, 10. ર અરિહંતે કિન્નઇમ્પ્સ, ચકવીસ પિ કેવલી. (1) ડીઝ ઉસભ મજિજં ચ વંદે,
સંભવ મભિગંદણં ચ સુમઈ ચે, પઉમખહં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુણિસુન્વયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. () એવં મએ અભિથુઆ, વિહુય રયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા,
આરૂષ્ણ બોહિલાભં, સમાણિવર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઈચ્છેસુ અહિયં પયાસયરા,
સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭) (કવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત (પ્રકાશિત) કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશેતીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨)