________________
૧૫૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ-પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૩૫)
સમ્મદિઠ્ઠી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ, અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩)
સમ્યગદષ્ટિ (સમ્યત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (ત) નિર્દયપણે (ક્યારેય) પાપકરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણું, સપરિઆવંસ ઉત્તરગુણં ચ, ખિપ્પ વિસામેઈ, વાહિ વ સુ સિદ્ધિઓ વિક્ટો. (૩૭). પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શકેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમનિશ્વયથી તે અલ્પ કર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવે છે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, | વિજા હણંતિ મંતેહિં, તો તે હવઈ નિવિસં. (૩૮)
એવં અટ્ટવિહે કમ્મ, રાગ દોસ સમક્રિએ, આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯) મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિદિઆ ગુરુસગાસે, હોઈ અઈરેગ લહુઓ, ઓહરિએ ભવ્વ ભારવહો. (૪૦)