________________
૧૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખામ,
જાવ નિયમં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. (૧)
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરું છું. (૧)
(ચરવળો હોય તો ઉભા થઈને, અડધું અંગ નમાવી હાથ જોડીને બોલે, નહીં તો બેસીને બોલે)
અતિચાર નિમિત્તે કાઉસ્સગ્ગ ઇચ્છામિ પડિક્કમિઉં.
જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ,
ઉત્સુત્તો, ઉમ્મગો, અકપ્પો, અકરણિો, દુઝાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિ ં ગુત્તીર્ણ, ચઉં કસાયાણં, પંચહમણુવ્વયાણું, તિ ં ગુણત્વયાણું, ચઉ ં સિાવયાણું, બારસ વિહસ્સ સાવગ ધમ્મસ,