________________
૯૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વાણિજ્ય લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્યઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪- કેશ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને ૫- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ'અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને વિસય'- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧-યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ ૨- નિલંછનકર્મ= તે ઊંટ, બળદ વગેરેના નાક-કાન વીંધવાથી લાગતું કર્મ ૩-દવ-દાન-કર્મ= જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ-શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ-અસતિ પોષણ કર્મ-કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આપાંચેય પ્રકારનું કર્મશ્રાવકેવજવું જોઈએ. (૨૩) (આ રીતે સાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્ત – આહાર આદિ ૫ અતિચાર અને ૧૫ કર્માદાનના મળીને ૨૦ અતિચાર થાય છે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર). સસ્થગ્નિ મુસલ જંતગ, તણ કરે મત મૂલ બેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિ સળં. (૨૪)
ન્હાણુ વટ્ટણ વજ્ઞગ, વિલવણે સદ રૂવ રસ ગંધે, વસ્થાસણ આભરણે, પડિક્કમે દેસિઅં સળં. (૨૫) કંદખે કુક્લઇએ, મોહરિ અહિગરણ, ભોગ અઇરિત્તે, દિંડમ્મિ અણટ્ટાએ, તઇઅમ્મિ ગુણવએ નિદે. (૨)
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા