________________
૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઘણ, પન્ન, ખિત્ત, વન્યુ, રૂખ, સુવન્ને અકુવિઅ-પરિમાણે,
દુપએ ચઉLયમ્મિ ય, પડિક્કમે દેસિ સળં. (૧૮) એ પછી પાંચમા અણુવ્રત સંબંધી ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ર-ખેતર-ઘર વગેરે ૩રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું જેવી હલકી ધાતુઓના પરિમાણ અને રાચરચીલું અને પ) બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ધોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા અણુવ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નુંહું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે અતિરિએ ચ,
વૃદ્ધિ સઈ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિદે. (૧૯) ૧- ઉપરની ૨- નીચેની અને ૩- તિછ દિશામાં જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪-વધારવાથી અને પ(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હું નિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર) મર્જામિ અ, મંસંમિ અ, પુષ્ફ અ ફલે અ ગંધ મલે અ, વિભાગ પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિદે. (૨)
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપ્પોલિએ ચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે દેસિ સળં. (૨૧)
મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં