________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૧
(સમ્યકત્વના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ,
સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે દેસિઅં સળં. ) છક્કાય સમારંભે, પયણે પયાવણે અ જે દોસા,
અત્તઢા ય પરઢા, ઉભયઢા ચેવ તં નિંદે. (૭) ૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ-જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યકત્વવ્રતના અતિચાર છે, હું દિવસ સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય ૧૧પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, ૨-વનસ્પતિકાયસ્વરૂપ એકેન્દ્રિય, ૩- બેઈન્દ્રિય, ૪- તેઈન્દ્રિય, પ- ચઉરિદ્રિય અને ૬- પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો જીવનિકાય}ના સમારંભ (=પ્રાણીના વધનો સંકલ્પ-તે સરંભ, તેને પરિતાપ ઉપજાવો-તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો-તેઆરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેનીહુનિંદા કરું છું. (૭)
(સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહ મહુવયાણ, ગુણ વયાણં ચ સિહ મહયારે, સિદ્ધાણં ચ ચણિહ, પડિક્કમે દેસિ સળં. (૮)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) પઢમે અણુવયમ્મિ, શૂલગ પાણાઇ વાય વિરઇઓ,
આયરિય મuસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૯) વહ બંધ છવિચ્છેએ, અઇભારે ભત્ત પણ ગુચ્છેએ, પઢમ વયસ્સઇઆરે, પડિક્કમે દેસિ સળં. (૧).