________________
८८
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખામ,
જાવ નિયમં પર્જોવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. (૧)
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરુંછું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છામિ પડિક્કમિઉં.
જો મે દેવસિઓ અઈયારો કઓ,
કાઈઓ, વાઈઓ, માણસઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિો દુજ્ઞાઓ, દુન્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિ ં ગુત્તીર્ણ, ચઉણ્યું કસાયાણં, પંચણ્ડમણુયાણું, તિ ં ગુણત્વયાણું, ચઉ ં સિક્ખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જે ખંડિઅં, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.