________________
૧૦ પગથિયાં
વનસ્પતિજન્ય આહાર તરફ ૧૦ પગથિયાં
વનસ્પતિજન્ય આહાર તરફ ૧૦ પગથિયાં
તો તમે હવે વનસ્પતિજન્ય આહારવાળી જીવનશૈલી અપનાવવાનું નક્કી કર્યું છે. આરોગ્યપ્રદ અને વનસ્પતિજન્ય ખોરાક ખાવો એ ફક્ત એક અલગ જાતનો આહાર જ નથી, યાદ રાખજો કે આ એક જીવન જીવવાની રીત છે. આ રીત સહેલાઈથી અપનાવવા માટે નીચે આપેલી સલાહ ખૂબ મદદરૂપ રહેશે.
1
યોગ્ય સંગાથના
સંપર્કમાં રહી
તમને પ્રોત્સાહન અને માર્ગદર્શન જરૂર મળશે.
૩૬| circleOhealth
2
પુસ્તકો અને ઇન્ટરનેટ દ્વારા
ઘણી માહિતી મળે છે, તેની મદદથી પોતાને જાણકાર બનાવો. જેમકે
તમારૂ શારીરિક પરીક્ષણ અને રક્તની તપાસ જરૂરથી કરાવી લેવી.
વનસ્પતિજન્ય
www.circleofhealth. આહાર શરુ કરવા in, આ વેબસાઈટ પૂર્વની તમારા ખૂબ મદદગાર છે. સ્વાસ્થ્યની ખબર
રહેશે.
circle
વનસ્પતિજન્ય
આહારના
અનુભવી
દાકતરનું
માર્ગદર્શન બધા હેલ્થના રિપોર્ટ દેખાડીને લઇ
લેવું.
5
ખોરાકને અતિશય વધારે પડતો અથવા અતિશય
ઓછો ખાવાનો નથી. આમ કરવાથી લાંબે
ગાળે શરીરને
પોતે સંશોધન કરો 2 યોગ્ય સંગાથ
નુકસાન થવાની સંભાવના છે.
- આહારમાં સંતુલન
|| અનુભવી માર્ગદર્શન પોતાની શારીરિક