________________
मह
इत्यं यथा तव विभूतिरभूज्जिनेन्द्र धर्मोपदेशन-विधी न तथा परस्य । या प्रभा दिनकृता हतान्धकारा तादृ कुतो ग्रह गणस्य विकाशिनोऽपि । ३७।।
हे जिनेन्द्रदेव! धर्मोपदेश के समय आपकी जैसी दिव्य विभूतियाँ होती है, वैसी अन्य देवों
को कमी प्राप्त नहीं होती। यह ठीक भी तो है, प्रभा होती है, वैसी सामान्य रूप से चमकते हुए 113811
कार का नाश करने वाले सूर्य की जैसी तारा, नक्षत्र आदि की कैसे हो सकती है?
હું જિનેન્દ્ર દેવ! ધર્મોપદેશ આપતી વેળાએ જે દિવ્ય સમૃદ્ધિ આપની હોય છે, તે અન્ય દેવતાઓને ક્યારેય હોતી નથી અને તે યોગ્ય પણ છે, કારણ કે, અંધકારનો નાશ કરવાની પ્રભા જે સુર્યમાં છે, તે સામાન્ય ચમકતા તારા કે નક્ષત્રોમાં ક્યાંથી સંભવી શકે? ૩૭,
No star can light the dark like the sun, and so Bhagawan, the sermon of another could never rival your own. (37)