________________
૨૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલા સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ. ૨૧. દીર્ધદ્રષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત બનાવનાર ધર્મનું સદા શ્રવણ કરવું. ૨૩. દયા
: જીવનમાત્ર પર કરુણા ચિંતવવી, દયા ધર્મનું મૂળ છે. ૨૪. બુદ્ધિ
: દરેક બાબતનો સમગ્રતયા વિચારથી નિર્ણય-અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત : ગુણાનુરાગી બનવું. ૨૬. દુરાગ્રહત્યાગ : હઠ, જીદ, કદાગ્રહનો ત્યાગ કરવો. ૨૭. જ્ઞાનાર્જન _: દરરોજ કંઈક નવું જ્ઞાન મેળવવા, સ્વાધ્યાયનો નિયમ કરવો. ૨૮. સેવાભક્તિ : ઉપકારીઓની, દીન-દુઃખીજનોની, વૃદ્ધ-અપંગની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ. ત્રણ પુરુષાર્થોનું સમુચિત સંતુલન
રાખવું. ૩૦. દેશકાળનું જ્ઞાન : સમય-સંજોગોને સારી રીતે ઓળખવા, ભાવિનો વિચાર
કરવો. ૩૧. બલબલ વિચારણા : પોતાની શક્તિ - રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું. ૩૩. પરોપકાર : દીન-દુઃખી, સ્વજનો, તેમજ અપકારી ઉપર પણ ઉપકાર
કરવો. ૩૪. લજ્જા
: વડીલ-ગુરુજનોની અદબ જાળવવી, મર્યાદાઓનું પાલન
કરવું. ૩૫. સૌમ્યતા
હર હાલતમાં ખુશહાલ રહેવું ધીરજ અને સમતા ધારણ કરવી.