________________
જૈનવિદ્યાની અનુપારંગત (એમ.ફિલ.)ની પદવી માટેના અભ્યાસક્રમના ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ શોધ નિબંધ
યોગશતક ગ્રંથ - એક અધ્યયન
માર્ગદર્શક
ડૉ. પૂર્ણિમાબહેન મહેતા
પ્રસ્તુત કર્તા જાગૃતિ નલિન ઘીવાલા
આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
વર્ષ : ૨૦૧૧