________________
(૮૨) પ્રભુ પૂજાથી પામી નધિ વૃદ્ધિ સુખ પૂરો શુદ્ધ અને આરાધતાં કામ કરે ચકચૂર છે ૨ અશ્વસેન કુલ દિનમણિ એ વામા માત મહારા શ્રી ગુરૂ પુન્ય પ્રતાપથી છત સદા જયકાર છે ૩છે ઇતિ છે
અથ શ્રી અઢારદોષ વર્જન ગર્ભિત જિન ચૈત્યવંદન. આરાધે આદર કરી દેવ તત્વ જગસાર દેષ અનંતા ક્ષય કરી
થયા તે કેવલ ધાર વ્યવહાર ન કરી દેષ અઢારથી દૂર નામ કહું હવે એહના "અજ્ઞાન કર્યું ચકચૂર કોધ મદ 'માન કે પલાભ નહિ એ
માયા રતિ ને અરતિ વળી નિદ્રા શેક દશમો સહિ બેલે નહિ "અસત્ય છે ૧ છે ૧૫રીય મચ્છર અભય નહિ, ૫પ્રાણિવધ નહિ જાસ : પ્રિમકડા દેષ સેળ, પ્રસંગ દેષ નસિ તાસ, હાસ્ય દેષ અઢારમે, જેમાં નહિ લવલેશ, ષ બીજા અઢાર છે, તે ધારે અશેષ, પાંચ અંતરાય જેને નહિ એ દાન ‘લાભ ને ભેગ, ચેથી ઉપભગ પાંચમોષ, વીર્ય અત્તરાય નહિ યોગ છે રે
મેહનીય કર્મના ક્ષય થકી ષ અગીયારને નાશ હાસ્ય રતિ અરતિ ગઈ ભય જુગુપ્સા નહિ તાસ અશોક નહિ અગીયારમે કામ તાપ થયે શાંતિ મિથ્યાત્વને અવિરતિ નહિ પરાગ દ્વેષની ગઈ ભ્રાંતિ અજ્ઞાન નિદ્રા તિમ નહિએ તે પરમેશ્વર શુદ્ધ ત્રણ તત્વ આરાધતાં ઋદ્ધિ કીતિ લહે બુદ્ધ છે ૩ છે ઇતિ
અા ઉપસિંગ થકી
મા
અથ શ્રી દેવવંદન વિધિ ગર્ભિતજિન ચૈત્યવંદન. દેવવંદન વિધિ શું કરે હલુ ભવિ પ્રાણિ દશત્રિક ૧ અહિગભપચ ૨તિમ દૃદિશી ૩ તિહુઝૂહ ૪ જાણી ત્રિણ પ્રકાર વંદન ૫ કરે પ્રણિપાત ૬ નમસ્કાર ૭ સેલસ સિલતાલી અક્ષર ૮ નવ સૂત્રાન