________________
(૪૪૫)
અથ શ્રી રોહિણી સઝાય. શ્રી વાસુપુજ્ય નમી સ્વામિ કહું રેહિણું તપ સુખ કામી હે
ઘરમી જિન સુણા. તપ કરતાં સવિ દુઃખ જાય તપ કરતાં રેગ ન થાય તે ધટ માલા ઇંદ્રિયના વિષય નીહાણ તપ કરમ પીયણણી ઘાણું હે ધe તપ કરતાં નિમલ પ્રાણી આતમ હોય કેવલ નાણું હે ધ૦ રા તપ કરતાં આતમરાયા પાક થઈ રહે સવિ રાયા હે ઘ૦ રેગ હિત હેય કાયા સુરાસુર સેવે પાયા હે ધ૦ ૩ “યવંત જે કરી રહ્યા કાયાની માયા નિવરી હે ધ૦ જેહને મંગલ માલાથી નારી તે તપ કરે નિરધારી હે ધ૦ જા તપ રહિણીને છે વારૂ ધમી જન કરે ચિત્ત વારૂ હો ધન્ટ સાત વરસ ઉપર સાત માસ ધરી કર્મ ક્ષયની આશ હે ધ૦ પા તપ પૂરે ઉજમણું કીજે પૂરણ ફલ સહી લીજે હો ધન્ટ પૂજા કીજે બહુ યુગતે વાસુપૂજ્ય તણે ભાવ પુગતે હે ધન્ટ છે વાસુપૂજ્યનું બિબ ભર જિનજીને પ્રાસાદ કરે છે પ૦ કેશર દન આભરણ નિવેદ્ય કરે ભવહરણ હા
ધ૦ છા સામીવચ્છલ કરે ભકતે પહેરામણી કરો નિજ શકતે હે ધ૦ દીન દુ:ખીયાના દુ:ખ કાપ યાચકને વંછિત આપે છે. ધ૦ ૮. જ્ઞાન લખા રંગે અજ્ઞાન નાશે ગુરૂ સંગે હે ધo ઇત્યાદિક ઉજમણું કીજે માનવભવ લાહો લીજે હો ઘ૦ લા પૂરવ ભવે એ તપ કીધે રેહિણી રાણે સુખ લીધો હો ધન્ટ વાસુપૂજ્ય સુત બેટી જાણે વાસુપૂજ્ય ચરિત્રથી આણે હો ધ૦ ૧ના એ તપ જે કરશે ભાવે રોગગાદિક દુ:ખ ના હો ધન્ટ રશ્ચિકીતિ અનતી પામી અમૃતપદને હોઈ સ્વામી હો
ધન છે ૧૧ છે દતિ છે
| તિ |