________________
અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
રજાના મિલે–એ દેશી, રામાનંદન પાસ જિર્ણ, પચ્ચે પૂાવ પાયે આણંદ પ્રભુ એ ભલો પામીનરભવ જે જપે પાસ, પહેરે સઘળી તેહની આશ પ્રભુ રોગ સેગ ન હોય મારિ, હરિ નવિ નાવે પાસે કુનારિ પ્રકા પાસ પ્રભુનો જે કરે જાપ, નવે પાસે અરિકરિ સાપ પ્રહાર આધિ વ્યાધિ ન થાય કાલ, જે પાસ જાપ કરે ત્રિકાલ આ પ્ર... ! શાકણ ડાકણ ભૂત પ્રેત, જાયે નાઠા દુષ્ટ સંકેત છે પ્ર. | ૩ | કામ કુંભને જે સુરનર, વશ થાય પાસ ધ્યાને જલ પ્રભુત્ર છે વિદ્યાદેવી વશ પાસને નામ, શાયરાણી સવિ કરે પ્રણામાપ્રભુટાકા વીશમ શ્રી પારનાથ, સાથે લો કે મુક્તિને સાથ પ્રભુ ત્રદ્ધિને કીર્તિ પ્રભુથી થાય, અમૃતપદનો એહ ઉપાય પ્રભુત્રાપા
અથ શ્રી મહાવીરસ્વામિ નિ સ્તવન.
દીડે દીરે મેં વામાનમ દિક—એ શી. ગાય ગાયો રે મેં ત્રિશલા નદિન ગાયે, હર્ષ બહુમાન આનંદ પામી એ સમક્તિને.ઉપાશેરામેત્રિપાળ તું કૃપાનિધિ હું સમતાનિધિ, તું મુજ માતને ભ્રાતા ! ઝાતા ત્રાતા શાતા કરતા, મુજ ભવભયને હરતારે મેં૦ ત્રિવારા સૂલપાણીને સમકિતદીધુ, પચડકેંશિક તાર્યો છે . સેવક પ્રભુ કાંઈ વિસારે, અમે પ્રભુ મુજને તારે મે ત્રિાડા , તુબહ સરિખે શિર સાહિબ પામી, જે કરશે પરમાદા તે દુખિયા થાશે નહીં સંશય, ભવમાં પાણી વિષવાદારે એ ત્રિરાજા મુકી પ્રમાદને પ્રભુપદ સેવે, એ નરભવન મેલે ઋદ્ધિ કીર્તિ દેવે વિદે, અમૃતપદ હવે લેવારે ત્રિ. પા.
ઇતિ કીર્તિવિમલજી ચઉવીશી સંપૂર્ણ ૧ મરકી. ૨ સિંહ, ૩ શત્રુ જ હાથી. પ ચંડકૌશિક નાગ,