________________
( ૯ )
ત્રીસ સહસ સાધુ ભલા, મહાસતી સખ્યા જાણ ॥ જિન ॥ પચાસ સહસ ગુણૅ ભરી, તસધ્યાન હૃદયમાં આણાજિનશામુનિાકા શ્યામ વરણ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણખાણ ॥ જિન ૫ સમેતશિખર મુગતે ગયા, ઋદ્ધિ કીત્તિ અમૃત વાણ જિજ્ઞાસુનિનાપા
અથશ્રી નેમીનાથ જીન રતવન. નાભિરાનાકે માગ ચપા મેાહારી રહ્યોરી~એ દેશી. વિપ્રાનંદન એક નાથ, મસ્તક યહુ કરારી । કરે યાગને ક્ષેમ, તેહુજ નાથ ખોરી ॥ ૧ ॥ જ્ઞાન દર્શન ચારિત્ર, પામ્યા નહિ કહિયેરી દર્શન જ્ઞાન ચારિત્ર, આપ વેયોગ હાચેરી ॥ ૨ ॥ પામી વસ્તુ જે સાર, અનુભવ કરે ગુણેરી । તે રાખે ભલી ભાત, જાણેા ક્ષેમ અનેરી ॥ ૩ સાચા તેહજ નાથ, આપ સમા જે કરેરી । જે ન કરે આપ સમાન, તે મત કુણ ધરેરી નિમનાથને નામે, રાચા માચા ભિવ રી । ઋદ્ધિને કીર્ત્તિ સાર, અમૃતપદ હવી રી
॥
॥ ૪ ॥
॥ ૫ ॥
<T& 6t
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન.
શ્રી વદ્ધમાન જિત રાઝ્યારે એ દેશી.
તેમિ જિનેસર વાલહેરે, રાજીલ કહે ઈમ વાણફે મનવસીયા એન્ડ્રુજ મે નિશ્ચય કીચારે, સુખદાયક ગુણ ખાણરે રિાત્રરસીયા ૫૧૫ કૃપાવત શિરામણેરે, મે' સુષ્ણેા ભગવતરે માં મન ॥ હરિણ શશાદિક જીવનરે, જિમીત આખુ સતરે । શિવ ॥ ૨ ॥ મુજ કૃપા તે નવ કરીરે, જાત્રુ સહ વીતરાગરે ! મન ઘ યાચક દૂખીયા દીનનેરે, દીધુ. ધન મહા ભાગ્યરે ૫ શિવ૦ ૫૩૫ માગુ હું પ્રભુ એટલું રે, હાથ ઉપર ઘો હાથરે ! મન૦ ॥ તે આપિ તુમ્હ નવિ શર્કારે, આપા ચારિત્ર હાથર ા શિવ પ્રકા ચારિત્ર એથ આપી ફરીરે, રાજીલ નિજ સમ કીધરે ! મન ॥ ઋદ્ધિ કીર્ત્તિ પામી કરીરે, ધૃત પાવી લીધરે ॥ શિવ ા પ ા
it