________________
(૯૮) અથશ્રી શાંતિનાથ જિન સ્તવન. સેવો ભવિયાં શાંતિજિનેસર, જે છે સુખને દાતા; જન્મ મરણ તણું દુ:ખ વારી, આપશિવસુખ શાતાજી પાસે લેવાના. જેવિ પ્રભુને નિત્યે ધ્યાવે, તે સુખ સંપદપાવેજી; દિન દિન યશ અભિનવ થા, તે અક્ષયપદ પાવેજી પાસેવોવારા
અચિરા માતાએ પ્રભુ જ, ઈંઢ ઈંદ્રાણી ગાજી વિશ્વસેન કુલ જબ તુ આયે, તિહાંથી યશ સવાજી સેવા શાંતિ હવે જગમાં જબ સહને, તિણે શાંતિ નામ કરાયોજી; તે જિનશાંતિ જે ભવિગોવે, તસઘરે નવનિધિ આવેજી પાસેવોવાઝા શાંતિજિનેસર સાહિબ મેરે, હું છું સેવક તારાજી; ભવ ભવ ભ્રમણતણા દુઃખ કાપે, દ્ધિ કીર્સિ અનતી આપાજી
- સેવો છે ૫ ઈતિo -બઅથશ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિજિનેસર ગાઉ રગણું, નામે નવનિધિ થાય જિને સર; જે તુમ ભાવશુ સેવા કરે, પાપસ તસ જાય જિનેસર શાંતિમાલા : અચિરામાતાએ પ્રભુજી જનમીયા, શાંતિ હુવે જગમાંય જિસર; ઉચ્છવરંગ હુવા વવામણો, ઘરે ઘરે મંગલ ગાય જિનેસ શાંતિ મારા ચોસઠ ઇંદ્રવિ આવી મલ્યા, ઇંદ્રાદિ ગુણગાય જિનેસર મેફશિખરે જનમ મહેચ્છવ કરે, મનમાં હરખ ન માયજિનેસ શાંતિ ૩ તુજ ધ્યાને સવિ સંકટ ટળે, ભવભય ભાવઠ જાય જિનેસર; રોગ સેગ સર્વે વળી આપદા, વૈરી ઘરે પલાય જિનેસર પાશાંતિનાકા તુગતિ તુમતિ તું છે આશરો, તાહર એક આધાર જિનેસર, સદ્ધિ કીર્તિ અનંતી થાપીને, આપે શિવસુખ સારે જિનેસર
' શાંતિ છે ૫ . ઈતિ !
૧ નવું. ૨ ક્ષય નહિ તે.