________________
(૩૦) અથ શ્રીપર્યુષણપર્વની સ્તુતિ,
ગ–ત્રિપદીની દેશી. પર્વ પજૂસણ પુણે કીજે, સત્તરભેદી જિનપૂજ રચી વાજિંત્રનાદ સુણીજે | મણુયજન્મફલ લાહો લીજે, કલ્પસૂત્ર ઘરે પધરાવીજે જીવ અમાર કરીને મે પ્રભાવના ગ્રીકલની કીજે, યાચકજનને દાન દીજે; • સાહગ્નિવત્સલ કીજે | એમ અઠ્ઠાઈમહેચ્છવ કીજે, છ અઠ્ઠમ દશમાદિ કરી, આદિનાથ પૂછજે alu વડાકલ્પ દિને ધરિ મંડાણ, દશ ક૫ આચાર પ્રમાણ નાગ ગુણખાણ // પછે કીજે સૂત્ર મંડાણુ, નમુથુર્ણ હેય પ્રથમ વખાણ સવિ જિન ગુણમણખાણ દશ અરોને અધિકાર, ઇંદ્ર આદેશે ભાપહાર; દેખે સુપન દીદાર થે સુપને બીજું સાર,. સુપન પાઠક આવ્યા દરબાર; ઈમ ત્રીજું જયકાર પરા ચોથે વીર જન્મ વખાણ, દિશિકુમરી સવિ ઇંદ્ધિને જાણ દીક્ષાએ પાંચમું વખાણ | પારણુ પરિસહ તપને નાણું, ગણધર સંઘ ચઉમાસ પ્રમાણ, લિમ પામ્યા નિર્વાણ છે એ છ વખાણે કહીએ, તેલાધરદિવસે એ લહીએ; અઠ્ઠમતપ આદરીએ પાસનેમિનિન અતર સાત, આઠમે ઋષભર અવદતસુણતાં હેય સુખસાત પણ સંવત્સરી દિને સહુ નરનારી, બારસૂત્ર ને સમાચારી; સુણીએ સહુ હિતકારી છે. તિમ શ્રીગુરૂપઢાવલી સારી, * ચિત્યપ્રવાડી કીજે સારી; પડિકમણું ચિત્ત ઘારી સાહમિસાહમણિ ખામણ કીજે, સમતાસમાંહિ ઝીલી દાન સંવત્સરી દીજે | ઈમ ચકેસરી સાનિધ કીજે, નયવિમલવિ જગ જાણજેસુજસમહદય લીજે
. . * આ સ્તુતિ કર્ણપ્રતિ પ્રમાણે છાપેલ છે કેમકે ઉપરની સ્તુતિમાં ને આ સ્તુતિમાં પાઠાંતરને ભાગ બહુ હોવાથી ફરીને છપાવેલ છે.