________________
(૩૦૧) અથ શ્રીપરિશિષ્ટસ્તવને.
અથ શ્રી સાધારણજિન સ્તવન.
(દેશી સિપાહાની. ) અરજ સુણે જિનરાજ, મેરે દિલ આય વસે છે મારી અરજ૦ |
છે એ આંકણુ સકલસુરાસુરનરવિદ્યાધર, આય ખડે તુમ પાય | મેરે દિલાલ દાસ સભાવ કરી જે દેખે, તે ભવભવનાં દુઃખ જાય મેરેગાર દીન ઉદ્ધાર ધુરંધર તુમ સમ, અવર ન કે કહેવાય મેરે ગાવા તુઝ સમ કરણ ઠામ ન કેઇ, ન કરે સુપસાથ મેરે દિલરાજા દેતાં દામ ન બેસે કાંઇ, Gણીમ કાઇ ન થાય મેરે દિલવાયા જે જેહનાતે તેહના આખરજિહાં તિહાં ચિત્ત ન બધાય મેરે માદા પણ કાચે એક સાચે બેલે, સુણ મનમાં સુખ થાય મેરે પાછા માહરે છે તે પ્રગટ કરતાં, પ્રભુ તુજ નામ સુહાય મેરે દિલગાટ જ્ઞાનવિમલપ્રભુસ્યું છમ વિનતિ, કરતાં પાપ પલાય મેરેવાલા અનુભવલીલાસુંદરી સહેજે, ધાઇ મિલે ગલે આય મેગારવા
અથ શ્રી સાધારણજિન સ્તવન, પ્રભુ માહરે વાંક કિસ્યરે શીખામણ દીજે ખેલકૂલ તુમેતારીયા તેણે શું તુમને દીધું ૐ કરણ કીધું તે પ્રભુ મારા મા એહ અનાદિસંસારમાં આવીને વસ્ય રે, માયામમતાવશે પડે ક દીન જિમ્ય રે ! પ્રભુ મારા પરા હું સહજે ભક અછું શઠ વાત ન જાણું, કમતિકુઘરણીસંગતે ન લહ્યું ગુણઠાણું છે પ્રભુ માટે ફા તે તેવડી આવીને મીલ્યા મુઝ વિષય કષાયા,
* આ પરિશિષ્ટ સ્તવને વડોદરેથી પ્રવર્તક શ્રીકાંતિવિજયજી તરફથી આવેલા છે જો કે તેઓશ્રીના તરફથી ફક્ત એકલા શ્રીજ્ઞાનવિમલસૂરિજીના રચેલા ૧૮૧ સ્તવનની પ્રત આવેલી હતી પણ તેમાંથી કેટલાએક સ્તવન આ પુસ્તકમાં છપાઈ ગએલ છે તેથી છપાયા વિનાના સ્તવને આ પરૂિ શિષ્ટ તરીકે દાખલ કર્યા છે તેવી રીતે વિશેષ વૃદ્ધિ થશે.