SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) અથ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. અરિહંત ન વળી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક સદા પ્રણમે શા અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિકમણી દેવવંદન વિધિશું, આંબલતપણું ગણે વિધિશું રા છરી પાળી જે તપ કરશે, શ્રીપાલતણુપેરે ભવ તરશે. સિદ્ધચકને કણ આવે તેલે, એહવા જિનાઆગમ ગુણ બોલે રૂા સાહાચારે વરસે તપ પૂરો, એ કર્મવિદારણ તપ રે; સિદ્ધચક ને મનમદિર થાપ, નયવિમલેસર વર આપ જા " અથ શ્રીઅધ્યાત્મની સ્તુતિ. રાગ–મંગલ આઠ કરી જસ આગલ–એ દેશી. સેવનવાડી ફુલડે છાઈ છાબ ભરી હું લાવું છે, કુલજ લાવું ને હાર ગુથાવું પ્રભુજીને કઠે સોહાવજી: ઉપવાસ કરું તે ભૂખ લાગે ઉનું પાણી નવિ ભાવેજી, આંબિલ કરું તે લખું ન ભાવે નીવિએ કૂચા આવેછ એકાસણું કરું તે રહી ન શકું સુખે ખાઉં ત્રણ ટકળ, સામાયક કરૂં તે બેશી ન શકું નિદા કરૂં સારિરતજી; દેહરે જાવું તે ટીજ થાઉ ઘરને ધ ગ્રેજી, દાન દેવું તે હાથજ ધ્રુજે હૈયે કપ વટેજી જોરે જમડાનું તેડું આવ્યું સર્વ મેલીને ચાલે છે, રહે રહે જમડાજી આજને દહાડે જે જઈને આવું; શેત્રુજે જઈને દ્રવ્યજ ખરચું મોક્ષમારગ હું માગુંજી, ઘેલા છવડા ઘેલું શું બેલે એટલા દિવસ શું કીધુંછ જાતે જે જીવે પાછળ ભાતું શું શું સાથે આવે છે, ૧છ પ્રકારની રી નીચે પ્રમાણે–ાકુ, giારી મૂરિહંતાकारी, पयां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले सर्वसचित्तશારી, જુવાભિ યાત્ બ્રહ્મપારી વિશી ? ૨ નવિમલેસર એ વાક્યથી નવિમલ એવું કર્તા તરીકે પોતાનું નામ પણ સૂચવ્યું અને સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેસર યક્ષનું નામ પણ સૂચવ્યું છે. ૩ આખી રાત્રી. ૪ જઈ આછ ઈપિ. મરા,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy